આજે છે નવરાત્રીનો ત્રીજો દિવસ
આજે પૂજાય છે માતા ચંદ્રઘન્ટા
તેમના મસ્તક પર અર્ધચંદ્ર ઘંટ જેવી કાંતિ ધરાવે છે
દસ હાથવાળી, સિંહ પર સવાર, શસ્ત્રોથી સજ્જ
શાંતિ, બહાદુરી અને શક્તિનું પ્રતિક
ત્રીજી નવરાત્રીનો રંગ છે બ્લુ
શક્તિ, સ્થિરતા અને સમૃદ્ધિનું પ્રતિક
તેમની આરાધનાથી ભય, દુઃખ અને નકારાત્મક શક્તિઓ દૂર થાય છે
માતા ચંદ્રઘન્ટાની ઉપાસનાથી ભક્તને સાહસ અને આત્મવિશ્વાસ મળે છે
ભક્તિ અને ગર્વાની મોજ સાથે શક્તિની આરાધના
Recommended Stories
dharama
શુક્રનું રાશિ પરિવર્તન: આ 4 રાશિવાળાના નસીબ ચમકશે, થશે ધનવર્ષા
dharama
રાશિ મુજબ જાણો તમારો લકી કલર, કયો રંગ ચમકાવશે તમારું ભાગ્ય?
dharama
અક્ષય તૃતીયા પર ભાગ્યદય અનેક લોકો માટે ખુલશે સફળતાના દ્વાર
dharama
ગણેશજીની કૃપા થી આ રાશિના જાતકો પર થશે ધનવર્ષા