આજે છે નવરાત્રીનો ત્રીજો દિવસ
આજે પૂજાય છે માતા ચંદ્રઘન્ટા
તેમના મસ્તક પર અર્ધચંદ્ર ઘંટ જેવી કાંતિ ધરાવે છે
દસ હાથવાળી, સિંહ પર સવાર, શસ્ત્રોથી સજ્જ
શાંતિ, બહાદુરી અને શક્તિનું પ્રતિક
ત્રીજી નવરાત્રીનો રંગ છે બ્લુ
શક્તિ, સ્થિરતા અને સમૃદ્ધિનું પ્રતિક
તેમની આરાધનાથી ભય, દુઃખ અને નકારાત્મક શક્તિઓ દૂર થાય છે
માતા ચંદ્રઘન્ટાની ઉપાસનાથી ભક્તને સાહસ અને આત્મવિશ્વાસ મળે છે
ભક્તિ અને ગર્વાની મોજ સાથે શક્તિની આરાધના
Recommended Stories
dharama
સૂર્ય ગોચર: અચાનક બદલાશે આ રાશિઓનું નસીબ, થશે ધનલાભ
dharama
ચંદ્રનું મહાપરિવર્તન: આજે રાત્રે ચમકશે આ 3 રાશિઓનું નસીબ
dharama
સૂર્ય-ગુરુ મહાસંયોગ: 20 જુલાઈથી આ 5 રાશિઓનું ચમકશે ભાગ્ય
dharama
19 જુલાઈથી મંગળ-શનિની કૃપા, આ 4 રાશિનું ચમકશે નસીબ